- text
માળીયા મી. : માળીયાના નાની બરાર ગામે ટ્રેન હેઠળ કપાઈ જતા ભરવાડ યુવાનનું મોત નીપજ્યું છે.
માળીયા મી.પોલીસે હાલ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text
મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલ નાની બરાર ગામે રેલ્વેના પાટાઓ એાળંગતા સમયે 45 વર્ષીય જલાભાઈ વશરામભાઈ પ્રસાદીય નામનો નાની બરાર ગામે રહેતો ભરવાડ યુવાન ટ્રેનની હડફેટે ચડી જતા તેનું મોત નીપજ્યું છે. બનાવની નોંધ કરીને એએસઆઇ ચેતનભાઇ કડવાતરે વધુ તપાસ હાથ ધરી છે.
- text