સેરાકોન ટાઇલ્સ કંપનીના સંચાલકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


વાંકાનેર : વાંકાનેર સ્થિત સેરાકોન ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાપક પ્રદીપભાઈ પ્રજાપતિએ આજ રોજ ફેક્ટરીમાં તથા આજુબાજુના વિસ્તારમાં 111 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તેમજ જાહેર જનતાને પર્યાવરણના જતાં માટે વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text