ચરાડવા ગામના યુવાન દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સૂત્રને અપનાવતા ચારડવા ગામના યુવાન નિશાંત દિનેશભાઈ મકાસનાએ પોતાના જન્મદિવસ નિમિત્તે કેક માટે અથવા બીજા ફાલતુ ખર્ચ કર્યા વગર પોતાના મિત્રો સાથે ગરીબ બાળકોને પફનું વિતરણ કરીને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમજ ગરીબ બાળકોના ચહેરા પરની ખુશી જ તેમના જન્મદિવસની અમૂલ્ય ભેટ બની હતી.

- text