મોરબીમાં જન્મદિન નિમિતે ફ્રી નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવાના ભાગરૂપે ફ્રી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબી ઇન્ડિયન લાયન્સ કલબના સહયોગથી શ્રીમતી રંજનબેન અનિલભાઈ કારીયા અને ટ્વીશાબેન પરેશભાઈ આડઠક્કરના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે તા.20 એપ્રિલના રોજ સવારે 9-30થી 12-30 વાગ્યા દરમ્યાન ડો.હસ્તીબેન મહેતા રાધાક્રિષ્ના મંદિર વાઘપરા મેઈન રોડ મોરબી ખાતે ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે અને 3 દિવસ સુધી વિનામૂલ્યે જરૂરિયાતમંદ દર્દીઓને દવા આપવામાં આવશે.તેથી આ કેમ્પનો લોકોને લાભ લેવા લાયન્સ ક્લબના પ્રમુખ હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ રુચિર કારીયા અને સેક્રેટરી ભાવેશભાઈ દોશીએ અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text