મોરબી : હર્ષદભાઈ ઉજમશીભાઈ રાણપરાનું અવસાન

- text


મોરબી : હર્ષદભાઈ ઉજમશીભાઈ રાણપરા તે મૂળ ખરેડા હાલ ચરાડવા નિવાસી ઉજમશીભાઈ મકનજીભાઈના પુત્ર તથા સ્વ.દિલીપભાઈ, મુકેશભાઈ, ભરતભાઇના ભાઈ અને સુનિલભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.16ને શનિવારે સવારે 10 થી 12 દરમ્યાન શ્રી રાજભાઈ માતાજીનું મંદિર બસ સ્ટેન્ડ પાસે ચરાડવા ખાતે રાખેલ છે.

- text

- text