આજે મોરબીના વાંકડામા નાગપુત્ર શાલીવાહન નાટક ભજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામે વચ્છરાજ ગૌસેવા મંડળ અને ગામ સમસ્ત દ્વારા સુપ્રસિદ્ધ નાટક નાગપુત્ર શાલીવાહન યાને કે નાગ કુળનો દેવાંશી નાટક ભજવવામાં આવશે.

દરવર્ષે નવરાત્રી દરમિયાન વચ્છરાજ ગૌસેવા મંડળ વાંકડા અને ગામ સમસ્ત દ્વારા ગૌસેવાના લાભાર્થે નાટક યોજવામાં આવે છે જેમાં આજરોજ સુપ્રસિદ્ધ નાટક નાગપુત્ર શાલીવાહન યાને કે નાગ કુળનો દેવાંશી તેમજ હાસ્ય રસિક નાટક નભલો – પભલો પણ ભજવવામાં આવશે જેથી ધર્મપ્રેમી લોકોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text