- text
મોરબી : મોરબી ડેપોમાં ફરજ બજાવતા કંડકટરને મુસાફરના રૂ. ૪ હજાર મળી આવ્યા હતા. ત્યારે આ કંડકટરે પ્રમાણિકતા દાખવીને મુસાફરને રૂ. ૪ હજાર પરત કર્યા હતા.
મોરબી ડેપો ખાતે ફરજ બજાવતાં કંડકટર સુનિલભાઈ બી. પૈજા આજરોજ બસ નં-4324 મોરબી-ઉમિયાનગર રૂટ પર હતા.જેમાં એમ.પી.રાજગઢના મુસાફર અજયભાઈ ગણાવા ના રૂ.4000 પડી ગયા હતા. ત્યારે સુનિલભાઈ પૈજાએ ઈમાનદારી દાખવીને આ પૈસા મુસાફરને પરત આપ્યા હતા
- text
- text