મોરબી : મુસાફરના પડી ગયેલા રૂ. ૪ હજાર સુપ્રત કરી કંડક્ટરે પ્રમાણિકતા દાખવી

- text


મોરબી : મોરબી ડેપોમાં ફરજ બજાવતા કંડકટરને મુસાફરના રૂ. ૪ હજાર મળી આવ્યા હતા. ત્યારે આ કંડકટરે પ્રમાણિકતા દાખવીને મુસાફરને રૂ. ૪ હજાર પરત કર્યા હતા.

મોરબી ડેપો ખાતે ફરજ બજાવતાં કંડકટર સુનિલભાઈ બી. પૈજા આજરોજ બસ નં-4324 મોરબી-ઉમિયાનગર રૂટ પર હતા.જેમાં એમ.પી.રાજગઢના મુસાફર અજયભાઈ ગણાવા ના રૂ.4000 પડી ગયા હતા. ત્યારે સુનિલભાઈ પૈજાએ ઈમાનદારી દાખવીને આ પૈસા મુસાફરને પરત આપ્યા હતા

- text

- text