NewsMorbi મોરબીના રિપોર્ટરની માનવ કલ્યાણ મંડળના પ્રમુખ તરીકે વરણી By Admin - 22/08/2018 at 12:48 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : મોરબી જીએસટીવીના રિપોર્ટર ચંન્દ્રેશ ઓધવિયાની માનવ કલ્યાણ મંડળના મોરબી જીલ્લામાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ વરણીને જિલ્લાભરના અગ્રણીઓએ આવકારી છે. સાથે ચંદ્રેશ ઑધવિયા પર આજે અભિનંદનવર્ષા થઈ રહી છે. - text - text