માળીયામીના નાના દહીંસરા ગામે મંદિરના લાભાથે નાટક યોજાશે

- text


માલિયામીના નાના દહીંસરા ગામે તા 27 ના રોજ ઉમિયા નાટક મંડળ અને સમસ્ત નાના દહીંસરા ગામ દવરા જીનામની જગ્યામાં રાજબાઈ માતાના મંદિરના લાભાર્થે ભવ્ય નાટક સમ્રાટ હર્ષ તથા હાસ્ય કોમિક માલી મતવાલી નું આયોજન કરવામાં આવ્યુ છે આથી આ નાટક નિહાળવા તમામ ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે

- text