મોરબીમાં સ્વાઈન ફલૂની દવાનું રવિવારે નિ:શુલ્ક વિતરણ

- text


મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આરોગ્ય ભારતી દ્વારા સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું તા. 10 સપ્ટેમ્બરને રવિવારનાં રોજ સાંજે સમય 5:30 થી 7 સુધી અવની ચોકડી ચોક પાસે, રવાપર – શનાળા રોડ વચ્ચે, કેનાલ રોડ તેમજ દિવ્ય જીવન સ્ટોર પાસે, ચિત્રકુટ સોસાયટીના નાકે, કન્યા છાત્રાલય રોડ, GIDC ખાતે દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. તેથી આ સેવાનો લાભ લેવા જાહેર જનતાને રાષ્ટ્રીય સ્વંયમ સંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text