ટંકારાની બાલકૃષ્ણ હવેલીમા મિનાકારી હિડોળા બન્યા આકર્ષણનું કેન્દ્ર

- text


ભાટીયા પરીવારે અદ્ભુત કલાકારી કરી હિંડોળા બનાવ્યા

ટંકારા : ટંકારા ડેરીનાકા રોડ ઉપર આવેલી બાલકૃષ્ણ લાલ ની હવેલી ખાતે પ્રવિત્ર શ્રાવણમાસ નીમીતે રોજ જુદા જુદા હિડોળાના દર્શન યોજવામાં આવી રહ્યા છે.જેમાં આજરોજ ટંકારાના આશર ભાટીયા પરીવાર દ્વારા જાતે તૈયાર કરી મિનાકારી ના હિડોળે કૃષ્ણ કાનુડા ને જુલાવ્યા હતા,જેનો સૌ વૈષ્ણવો એ દર્શનનો લાભ લીધો હતો.

- text

- text