વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગૌ કથા અને વક્તવ્ય
વાંકાનેર : ગાયત્રી શક્તિ પીઠમાં તા. ૨૭ ના શનિવારની રાત્રીના ૯ થી ૧૧ વાગ્યા સુધી માનવ જીવનના કલ્યાણ અર્થે પૃથ્વી પર અવતરેલ ગૌ માતા...
વાંકાનેરમાં ૨૮મીએ યોજાશે મહા રક્તદાન અને સર્વ રોગ નિદાન કેમ્પ
સ્વર્ગસ્થ માતા-પિતા ને શ્રદ્ધાંજલિ આપવા અને તેઓના સેવા કાર્યને આગળ ધપાવવા પરીવારની પહેલ
વાંકાનેર : વાંકાનેરને પોતાની કર્મભૂમિ બનાવનાર અને શહેરની નગરપાલિકા સંચાલિત મ્યુની.ગર્લ્સ હાઇસ્કુલમાં...
વાંકાનેર : નવા ગારિયા ગામ પીવાનાં પાણીથી અછતગ્રસ્ત
પાણીનો બોર ડૂકી જતા મેન્ટેનસ પંચાયતના બદલે પ્રજાને કરવું પડ્યું
વાંકાનેર : વાંકાનેર પાસે આવેલા યજ્ઞપુરુષ નગર નવા ગારિયામાં વસતા આશરે ૮૦ જેટલા પરિવારો પીવાનાં...
વાંકાનેર : પાલિકાની ભૂલોનું પરિણામ પ્રજાએ ભોગવી નાછુટકે વેઠવી પડતી હાલાકી
એક સમયે સૌરાષ્ટ્રની શાન સમા વાંકાનેર શહેરનાં રોડ-રસ્તાની હાલત ઉબડ-ખાબડ
વાકાનેર : છેલ્લા ચારથી પાંચ મહિના દરમિયાન વાંકાનેર શહેરી વિસ્તારની હાલત શહેરને બદલે અવિકસિત ગામડાનાં...
વાંકાનેર : બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા વ્હોરા વેપારીનું મૃત્યુ
દુકાન બંધ કરી રાત્રે ઘરે આવતાને કાળ ભેટ્યો : ૩ સંતાનોએ પિતાનો આશરો ગુમાવતા વાંકાનેર વ્હોરા સમાજ શોકમગ્ન
વાંકાનેર : તીથવા-પીપળીયારાજ વચ્ચેના રસ્તા પર ઉભેલા...
વાંકાનેર : દલિત યુવક મર્ડર કેસની સમસમી જનારી સમગ્ર ચકચારી ઘટના વાંચો..
વાંકાનેર : કોઠારિયા ગામે પારિવારિક ઝગડા બાદ દલિત યુવકને કુટુંબનાં જ બે ભાઈઓએ લાકડી પાઈપ વડે બેરેહમીથી માર મારી મારી નાખ્યાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓનાં...
વાંકાનેર : સ્વ. શ્રી વરીયા સાહેબ પરિવાર દ્વારા તા. ૨૮ મેનાં રોજ મહા રક્તદાન...
વાંકાનેર : રક્તદાન મહાદાનનાં સક્લ્પ સાથે સ્વ. શ્રી વરીયા સાહેબ પરિવાર દ્વારા સ્વ. શ્રી પ્રેમજીભાઈ વરીયા અને સ્વ. શ્રીમતિ નયનાબેન વરીયાનાં સ્મરણાર્થે તા. ૨૮...
વાંકાનેરમાં ડો. હેડગેવાર શતાબ્દી વર્ષ નિમિત્તે પાણીનું પરબ શરૂ કરાયું
વાંકાનેર : હાલમાં ઉનાળો આકરા તાપ થી તપી રહ્યો છે ત્યારે સતત 24 કલાક માટે વાંકાનેરમાં ડો. હેડગેવાર સેવા સમિતી ના દીપકભાઈ ગોવાણી તેમજ...
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૫ લોકોનું કાઉન્સેલિંગ કરીને વ્યસન મુક્ત કરાયા
મોરબી : જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માટેલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આરોગ્ય તંત્રના ડોકટરો દ્વારા ડાયાબીટીશ, બીપી,કીડની સહિતના...
વાંકાનેર પાલિકામાં ફિક્સ વેતનથી ૯ સફાઈકર્મીઓની ભરતી
સફાઈકર્મીઓનાં અંદોલનને આંશિક સફળતા
વાંકાનેર પાલિકાએ ઘણા લાંબા સમય પછી સરકારની માર્ગદર્શિકાનાં નીતિનિયમો મુજબ ૯ સફાઈકર્મીઓને ૫ વર્ષના ફિક્સ પગારધોરણે નિમણૂક આપી છે. વાંકાનેર પાલિકાના...