વાંકાનેરમા રિક્ષાના ફેરા મામલે બબાલ : યુવાનને ત્રણ શખ્સોએ ધોકાથી માર્યો

વાંકાનેર : વાંકાનેરમા રિક્ષાના ફેરા કરવા મામલે બબાલ થઈ હતી. જેમાં ત્રણ શખ્સોએ મળીને એક યુવાનને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો. આ...

વઘાસિયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં આવેલા ટ્રક ચાલકે અકસ્માત સર્જી આધેડના હાથપગ ભાંગી નાખ્યા

ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક...

વાંકાનેરમા કાર અને બાઈક વચ્ચે અકસ્માત : એકને ઇજા

  વાંકાનેર : વાંકાનેરમા કારે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા....

વાંકાનેરના ત્રણ છાત્રો યુક્રેનથી પરત ફર્યા

ભાજપ અગ્રણીઓએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા વાંકાનેર : વાંકાનેરના ત્રણ વિદ્યાર્થી જે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ હતા. તેઓ યુક્રેનથી સહી સલામત પરત પોતાના...

વાંકાનેરમાં ૬૦.૬૯% મતદાન : ભાજપ-કોંગ્રેસે સાથે મળી મતદારોનો આભાર વ્યક્ત કર્યો

રાજકોટ ૧૦ સંસદીય મતક્ષેત્રમાં વાંકાનેર-૬૭ વિધાનસભા વિસ્તારમાં કુલ ૬૦.૬૯% મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિપૂર્ણ થયેલ છે. મતદાન પૂર્ણ થયા બાદ વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે વાંકાનેર કોંગ્રેસના...

વાંકાનેરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેરમાં રહેતા જાનકિબેન રજનીભાઈ વોરા ઉ.33 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા...

સરતાનપર રોડ પર હત્યા : પોલીસે તપાસ શરૂ કરી

વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે પર સરતાનપર રોડ પર શ્રમિક યુવાનની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ...

તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ 

શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં...

રાજકોટમાં પત્નીની હત્યા કરીને નાશી છુટેલો પતિ વાંકાનેરથી પકડાયો

પત્નીને કપડાં લઈ દેવાની જીદ પકડતા ઉકળી ઉઠેલા પતિએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી 'તી વાંકાનેર : રાજકોટમા કપડાં લઈ દેવા બાબતે બોલાચાલી થયા...

વાંકાનેરમાં શનિવારે હનુમાન જયંતી અને વેલનાથ બાપુ જયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન

વાંકાનેર : વાંકાનેરમાં શનિવારે હનુમાન જન્મ જયંતી સાથે વેલનાથ બાપુ જન્મ જયંતી હોવાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.16ને શનિવારના રોજ સવારે 8 વાગ્યે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શેરબજાર શીખો સરળતાથી : Wall Street Pathshalaમાં 22મેથી નવી બેચ શરૂ

  બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે : સાંજે 4થી 6 અને રાત્રે 9થી 10:30 એમ બે બેચ : જૂજ...

વૃક્ષારોપણ કરી તલાટી મંત્રીએ જન્મદિવસની ઉજવણી કરી

સાપકડામાં તલાટી-કમ-મંત્રી પી.સી.વણઝરીયાએ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ મોરબી : સાપકડા ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી પી.સી.કણઝરીયાના 40માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સાપકડામાં...

મોરબીના ભડિયાદ અને ત્રાજપરમાં મોડી રાત્રે પાણી વિતરણ થયા લોકોને હાલાકી

મોરબી : મોરબીમાં મચ્છુ 2 ડેમ રીપેરીંગ માટે ખાલી કરતા પાણીની પળોજણ શરૂ થઈ છે. ગઈકાલે રાત્રે રવાપર ગામના લોકોએ સરપંચના ઘરે હલ્લો બોલાવ્યાની...

વાંકાનેર: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજનનું આયોજન

વાંકાનેર : આગામી તારીખ 23મેને ગુરુવારના રોજ વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં...