વાંકાનેરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરમાં રહેતા જાનકિબેન રજનીભાઈ વોરા ઉ.33 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text