દિવ્યકાશી ભવ્યકાશી કાર્યક્રમ નિમિત્તે વાંકાનેરના ભાજપ અગ્રણીઓ દ્વારા શિવલિંગની વિશેષ પૂજા
ગાયત્રી મંદિર ખાતે હોદેદારો અને સંતો-મહંતોને શાલ ઓઢાડી સન્માન કરાયું
વાંકાનેર : દિવ્યકાશી ભવ્યકાશી કાર્યક્રમ નિમિત્તે વાંકાનેર શહેરના ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા...
વાંકાનેરમાં આવતીકાલથી તા. 15 સુધી વિનામૂલ્યે ઉકાળા વિતરણ કરાશે
વાંકાનેર : વાંકાનેરના સેવાભાવી લોકો દ્વારા લોકોના સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વાધારવામાં મદદરુપ થવાના હેતુથી આયુર્વેદીક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ વિતરણ...
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
આ તાલીમમાં હળવદ, વાંકાનેર, મોરબી તાલુકાના 125થી વધારે ખેડૂતોએ ભાગ લીધો
વાંકાનેર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે મરી મસાલા પાકોમાં મૂલ્યવર્ધન એ વિષય ઉપર...
વાંકાનેર સીટી પીઆઇ ફરી વિવાદમાં સપડાયા
કોળી યુવાન હત્યાકેસની તપાસ દરમિયાન સાક્ષીઓને ધમકાવતા અન્ય અધિકારીને તપાસ સોંપવા માંગ સાથે વિશાળ રેલી
વાંકાનેર : સતત વિવાદોમાં ધેરાયેલ રહેતા વાંકાનેર સીટી પીઆઇ દ્વારા...
વાંકાનેર ડીવાયએસપી તરીકે એસ.એચ. સારડા મુકાયા
મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે તાલીમ પૂર્ણ કરનાર 8 આઈપીએસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમજ 2020ની બેચના 5 આઇપીએસ અધિકારીઓને ફરજના...
વાંકાનેર : પરિણીતાને પતિ સહિતના સાસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં રહેતી મૂળ જસદણની પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાઇ છે.મહિલા પોલીસે આ...
મોરબીની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો
મોરબી : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત...
વાંકાનેર : લોકડાઉનમાં પોલીસની ગાડી જોઈને ઘરમાં ઘુસી જવા મામલે પાડોશીઓએ માર માર્યો
પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓને પાડોશીઓએ માર માર્યો
વાંકાનેર : વાંકાનેરમાં લોકડાઉન દરમિયાન પેટ્રોલીગ માટે દૂરથી પોલીસની ગાડી જોઈ જતા યુવાન ઘર તરફ ભાગ્યો હતો. ત્યારે...
ખેલ મહાકુંભમાં સમથેરવા પ્રાથમિક શાળાની ખો-ખોની બંને ટીમો તાલુકા કક્ષાએ વિજેતા
વાંકાનેર : વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળાની ખો-ખો કુમાર અને ખો-ખો કન્યા બન્ને ટીમો "ખેલ મહાકુંભ" અંતર્ગત વાંકાનેર તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી...
વાંકાનેરની સાત વર્ષની બાળકી દ્વારા રામમંદિર માટે પોકેટ મનીના રૂ. 8100 અર્પણ
વાંકાનેર : વાંકાનેરમાં રહેતી 7 વર્ષની બાળકી વેણુ ધવલભાઈ કરથીયાએ પોતાની બચતમાંથી રૂ. 8,100/- અયોધ્યા રામમંદિર નિર્માણ કાર્ય માટે આપી રામભક્તિનો પરિચય આપ્યો છે.
વાંકાનેરની...