ગામને પીવાનું પૂરતું પાણી નહીં મળે તો રાજીનામું આપવાની સરપંચની ચીમકી

ટંકારાના ટોળ ગામના પાણી પ્રશ્ને સરપંચ આકરા પાણીએ ટંકારાઃ ટંકારા તાલુકાના ટોળ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન મળી રહ્યું હોવાથી સરપંચે મામલતદારને રજૂઆત...

ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ટંકારાઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એફ્પો સંસ્થાના કાર્યકરો,...

ટંકારા તાલુકામાં મનરેગા યોજના કામદારો માટે ઠંડી છાસનું વિતરણ

ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા ખાનપર તથા નેસડા ખાનપર ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામા આવી રહી છે. જેમા ટંકારા તાલુકા...

ટંકારાના સખપર ગામે વિજળી પડતાં ખેતમજુરનુ મોત

સવારે વરસાદી ઝાપટાં શરૂ થતા વરસાદથી બચવા પીપળના ઝાડ નીચે ઉભા હતા ને વિજળી પડી ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે આજે સવારે વરસાદી ઝરમર...

ટંકારામાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાડે સાઇકલ લઈ જનસંઘનો પ્રચાર કરતા..

ટંકારાઃ આજે 3 જૂન એટલે કે વિશ્વ સાઇકલ દિવસ. આજે પર્યાવરણને નુકસાન કરતાં ઈંધણથી ચાલતાં મોંઘાદાટ વાહનોની બોલબાલા છે પરંતુ એક જમાનો હતો જ્યારે...

નસીતપર ગામે રામામંડળમાંથી એકત્રિત થયેલ રકમ સેવાભાવી ટ્રસ્ટને અર્પણ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ દર્દી તથા પરિવારજનોને નિઃશુલ્ક ટિફિન સેવા પુરા પાડતા સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને રૂ. 9.5 લાખનું અનુદાન સોંપાયું ટંકારા : ટંકારા...

ટંકારામાં પાટીદાર એજ્યુ. ટ્રસ્ટની ICU સાથેની એમ્બ્યુલન્સનું રવિવારે લોકાર્પણ

ગિરીરાજ હોસ્પિટલના ઉપક્રમે નિશુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન ટંકારા : ટંકારા ખાતે પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ડોક્ટર અને ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ દોડાવશે....

ટંકારામાં જન સંપર્ક અભિયાન અંતર્ગત અગ્રણીઓનો સંવાદ યોજાયો

ટંકારા : જન સંપર્ક અભિયાન અંતર્ગત ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે શહેરના અગ્રણી નાંમકિત નગરજનો અને આગેવાનો સાથે સિધો સંવાદ યોજાયો હતો. તદ્ઉપરાંત...

ટંકારાના લખધીરગઢમાં ઉદ્યોગ સાહસિકતા કેમ્પ યોજાયો

હસ્તકલા સેતુ યોજના અંતર્ગત સ્ત્રીઓને પગભર બનવા તરફ ડગલું ભરવા અંગે માર્ગદર્શન અપાયું ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સમાજ ભવનમાં હસ્તકલા સેતુ યોજના અંતર્ગત...

ટંકારાના બંગાવડી ગામે 13 પરિવારને રહેણાંક પ્લોટ ફાળવાયા

ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતા લાભાર્થીઓએ ડીડીઓનું કર્યું સન્માન ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીની ઉપસ્થિતિમાં એકજ દિવસે 13...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....