ટંકારા : મહોરમ નિમિત્તે રોજેદાર બિરાદરો સહિતના લોકો માટે નિયાઝની સેવા આપતા હબીબ ઈશા
ટંકારા : મોહરમના દિવસે ટંકારામાં હબિબ ઈશા મહેમાનોને વર્ષોથી નિયાઝની સેવા અને રોઝુ રહેલા મુસ્લિમ બિરાદરોને વર્ષોથી અબુ આમદ ડિપો વાળા રોઝુ છોડાવે છે....
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 25 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા
મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી બુધવારે રાત્રી દરમ્યાન કુલ 25 લોકો...
ટંકારાના સાવડી ગામેં લોકડાઉન વચ્ચે તાવા પાર્ટી કરવાનું ભારે પડ્યું : 15 ઝબ્બે
બે શખ્સોએ દારૂનો નશો કર્યો હોવાથી બન્ને સામે પ્રોહીબિશનનો અલગથી ગુનો નોંધાયો
ટંકારા : ટંકારાના સાવડી ગામની સીમમાં લોકડાઉન વચ્ચે કેટલાક લોકોને તાવા પાર્ટી કરવાનું...
૧.૧૧ લાખ કિમિ પરિભ્રમણ કરીને ભગવાન પરશુરામની રથયાત્રા કાલે ટંકારા પધારશે
ટંકારા બ્રહ્મસમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે : મહાપ્રસાદનું આયોજન
ટંકારા : ભગવાન પરશુરામજીની રથયાત્રા ૧,૧૧,૦૦૦ કિમીનું અંતર કાપીને આવતીકાલે મોરબી પધારવાની છે. મોરબી થી...
ટંકારા : ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી પ્રક્રીયાના પરીણામો જાહેર કરી ઓર્ડર આપવા આવેદન
ટંકારા : ટંકારાના જાગૃત વિદ્યાર્થીઓ મોર્ગેશ સંઘાણી, અતુલ પટેલ તથા સનારીયા સંદીપ દ્વારા GSSSB દ્વારા લેવામાં આવેલ ITI Supervisor Instructorની ભરતી પ્રક્રીયાના પરીણામો બહાર...
ટંકારામાં રૂપિયાની લેતીદેતી મામલે મારામારી
ટંકારા : ટંકારામાં લતીપર ચોકડી પાસે રૂપિયાની લેતીદેતી મામલે મારામારીનો બનાવ બન્યો હતો.
ગઈકાલે તા. 10ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં નંદલાલભાઇ ગણેશભાઇ ઘોડાસરા (ઉ.વ.-૫૦, ધંધો-...
સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 12
દયાનંદ સરસ્વતી ગુજરાતમાં આગમન, રંગિલા રાજકોટમાં આર્યસમાજની સ્થાપના, મોરબી રાજવી સાથે મેળાપ અને અખબારની અસર
ઈ. સ. ૧૮૪૭માં ૨૨ વર્ષની યુવા વયે ટંકારા ગૃહ ત્યાગ...
ટંકારાના બંગાવડી ગામ પાસેનો બેઠો પુલ તૂટ્યો
ધ્રોલ તરફ આવવા - જવા માટે હવે વાહનચાલકોને 20 કિમિનું ચક્કર લગાવવું પડશે
ટંકારા : ટંકારાના બંગાવડી ગામ પાસેનો પુલ તૂટી ગયો હોવાનું સામે આવ્યું...
બીડી બાક્સ ન આપતા જાનથી મારી નાખવાની ધમકી
ટંકારાના ધુનડા (ખાનપર) ગામે નજીવી બાબતે છ શખ્સોનો આંતક
ટંકારા : ટંકારાના ધુનડા ખાનપર ગામે માથાફરેલ શખ્સે પાનબીડીની દુકાને રોફ જમાવી અહીં બીડી બાક્સ આપીજા...
સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 6
પુસ્તકમાં લખેલી નાડીચક્રોની ચકાસણી માટે પોસ્ટમોર્ટમ, માં નર્મદાનુ ઉદ્ગમસ્થાનની યાત્રા,જંગલમાં હિંસક રીંછનો સામનો,કબિલાનો મેળાપ
આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા કે કઈ રીતના સ્વામી પોતાના જાણવાની...