ટંકારા : મહોરમ નિમિત્તે રોજેદાર બિરાદરો સહિતના લોકો માટે નિયાઝની સેવા આપતા હબીબ ઈશા

ટંકારા : મોહરમના દિવસે ટંકારામાં હબિબ ઈશા મહેમાનોને વર્ષોથી નિયાઝની સેવા અને રોઝુ રહેલા મુસ્લિમ બિરાદરોને વર્ષોથી અબુ આમદ ડિપો વાળા રોઝુ છોડાવે છે....

મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 25 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા

મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી બુધવારે રાત્રી દરમ્યાન કુલ 25 લોકો...

ટંકારાના સાવડી ગામેં લોકડાઉન વચ્ચે તાવા પાર્ટી કરવાનું ભારે પડ્યું : 15 ઝબ્બે

બે શખ્સોએ દારૂનો નશો કર્યો હોવાથી બન્ને સામે પ્રોહીબિશનનો અલગથી ગુનો નોંધાયો ટંકારા : ટંકારાના સાવડી ગામની સીમમાં લોકડાઉન વચ્ચે કેટલાક લોકોને તાવા પાર્ટી કરવાનું...

૧.૧૧ લાખ કિમિ પરિભ્રમણ કરીને ભગવાન પરશુરામની રથયાત્રા કાલે ટંકારા પધારશે

ટંકારા બ્રહ્મસમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે : મહાપ્રસાદનું આયોજન ટંકારા : ભગવાન પરશુરામજીની રથયાત્રા ૧,૧૧,૦૦૦ કિમીનું અંતર કાપીને આવતીકાલે મોરબી પધારવાની છે. મોરબી થી...

ટંકારા : ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી પ્રક્રીયાના પરીણામો જાહેર કરી ઓર્ડર આપવા આવેદન

ટંકારા : ટંકારાના જાગૃત વિદ્યાર્થીઓ મોર્ગેશ સંઘાણી, અતુલ પટેલ તથા સનારીયા સંદીપ દ્વારા GSSSB દ્વારા લેવામાં આવેલ ITI Supervisor Instructorની ભરતી પ્રક્રીયાના પરીણામો બહાર...

ટંકારામાં રૂપિયાની લેતીદેતી મામલે મારામારી

ટંકારા : ટંકારામાં લતીપર ચોકડી પાસે રૂપિયાની લેતીદેતી મામલે મારામારીનો બનાવ બન્યો હતો. ગઈકાલે તા. 10ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં નંદલાલભાઇ ગણેશભાઇ ઘોડાસરા (ઉ.વ.-૫૦, ધંધો-...

સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 12

દયાનંદ સરસ્વતી ગુજરાતમાં આગમન, રંગિલા રાજકોટમાં આર્યસમાજની સ્થાપના, મોરબી રાજવી સાથે મેળાપ અને અખબારની અસર ઈ. સ. ૧૮૪૭માં ૨૨ વર્ષની યુવા વયે ટંકારા ગૃહ ત્યાગ...

ટંકારાના બંગાવડી ગામ પાસેનો બેઠો પુલ તૂટ્યો

ધ્રોલ તરફ આવવા - જવા માટે હવે વાહનચાલકોને 20 કિમિનું ચક્કર લગાવવું પડશે ટંકારા : ટંકારાના બંગાવડી ગામ પાસેનો પુલ તૂટી ગયો હોવાનું સામે આવ્યું...

બીડી બાક્સ ન આપતા જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના ધુનડા (ખાનપર) ગામે નજીવી બાબતે છ શખ્સોનો આંતક ટંકારા : ટંકારાના ધુનડા ખાનપર ગામે માથાફરેલ શખ્સે પાનબીડીની દુકાને રોફ જમાવી અહીં બીડી બાક્સ આપીજા...

સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 6

પુસ્તકમાં લખેલી નાડીચક્રોની ચકાસણી માટે પોસ્ટમોર્ટમ, માં નર્મદાનુ ઉદ્ગમસ્થાનની યાત્રા,જંગલમાં હિંસક રીંછનો સામનો,કબિલાનો મેળાપ આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા કે કઈ રીતના સ્વામી પોતાના જાણવાની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...