મોરબીમાં ન્યુ એરા સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં ૨૩૦૦થી વધુ છાત્રોએ કર્યું પર્ફોમ
મોરબી : ન્યુ એરા ગ્રુપ ઓફ સ્કૂલસના વાર્ષિક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લગભગ ૨૩૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં તેમની અલગ...
વાંકાનેર તાલુકાની વરડુસર પ્રા.શાળામાં સાયન્સ ફેર એક્ટિવિટી યોજાઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર CRC હેઠળની વરડુસર પ્રા.શાળા ખાતે અલગ અલગ એક્ટીવિટી અતર્ગત સાયન્સ ફેર એક્ટીવિટીનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં મોરબી જિલ્લાના નાયબ...
આમરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વધામણાં
મોરબી : મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. ગ્રામજનોને પોતાના ઘરઆંગણે જ આ યાત્રા થકી સરકારની જનકલ્યાણલક્ષી...
ટંકારાના ઘુનડા(ખા.) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર
મોરબી : રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના ઘુનડા(ખા.) ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને...
મોરબીમાં ૮મીએ ઔદ્યોગિક ભરતીમેળો
મોરબી : રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૦૮-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે,...
હળવદ માર્કેટ યાર્ડનો ૪૮મો આજે સ્થાપના દિવસ
૫ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ માર્કેટયાર્ડ હળવદની સ્થાપના થઈ હતી
હળવદ : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગવું સ્થાન ધરાવતા હળવદ માર્કેટ યાર્ડનો આજે 48 મો સ્થાપના...
ઇન્ડિયા ટોપ મોડેલ ફેશન શોમાં મોરબીનો 6 વર્ષનો ટેણીયો પ્રથમ નંબરે
મોરબી : મોરબીમાં રહેતા 6 વર્ષના ઝીયાન ગોસ્વામીએ ઇન્ડિયા ટોપ મોડેલ ફેશન શોમાં પ્રથમ નંબર મેળવી મોરબીનું નામ રોશન કર્યું છે.
મોરબીના શનાળા રોડ ઉપર...
મોરબીના સરસ્વતી શિશુ મંદિરમાં કળશ પૂજન કરાયું
મોરબી : અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવા માટે ફરી રહેલી કળશ યાત્રા આજે મોરબીના સરસ્વતી શીશુમંદિરએ પહોંચતા આ કળશ પૂજન કરાયું હતું.
સમગ્ર...
ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે મોરબી જિલ્લા પંચાયતમાં ડેમોસ્ટ્રેશન યોજાયું
ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓને માહિતીગાર કરવામાં આવ્યા
મોરબી : આજ રોજ તારીખ 5 જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે...
7 જાન્યુઆરીએ મોરબીમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન
મોરબી : આગામી તારીખ 7 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા સંકલન સેલ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા...