સબ રજિસ્ટ્રાર કચેરીઓની કામગીરી 24 અને 25મીએ બંધ રહેશે
આ દિવસના ટોકન લેનાર અરજદારો 26થી 29મી વચ્ચે દસ્તાવેજ નોંધણી કરાવી શકશે
મોરબી : મોરબી સહિત રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓની કામગીરી આગામી 24 અને 25...
ટંકારાના હડમતીયા ગામે વાડીમાં આગ લાગતા કડબ સળગીને રાખ
ટંકારા : ટંકારાના હડમતીયા ગામે વાડીમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા દોઢ વિઘા જમીન ઉપરની કડબ સળગીને રાખ થઈ હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત...
હાલો મામાના ઘરે…! રાજ્યભરમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર
સરકારી શાળાઓમાં 1મેથી 4 જૂન રજા : 5 જૂનથી નવું સત્ર થશે શરૂ
મોરબી : ગુજરાત સરકારે શાળાના વિધાર્થીઓના વેકેશન માટે તારીખો જાહેર કરી છે....
મૂળ મોરબીના જિલ્લાના વતની ડોકટર કેરળ યુનિવર્સિટીમાં પ્રથમ
ખાનપરના તબીબે એમબીબીએસ અને એમએસ બાદ ઉચ્ચ તબીબી કોર્સમાં પ્રથમ આવીને મોરબીનું ગૌરવ વધાર્યુ
મોરબી : મૂળ મોરબીના ખાનપરના ડોકટર એમસીએચ સુપરસ્પેશિયાલિસ્ટમાં કેરળ યુનિવર્સિટીમાં પ્રથમ...
મોરબીમાં 16 સ્થળેથી મરચા, મસાલાના નમૂના લેવાયા
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબીની ટીમ દ્વારા તમામ મસાલા માર્કેટમાં સરપ્રાઈઝ ચેકીંગ : સ્વચ્છતા રાખવા તાકીદ
મોરબી : મરચા અને મસાલાની મૌસમ પૂરબહારમાં ચાલી...
આજે ધારાસભ્ય કાંતિલાલના હસ્તે સર્વોપરી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન
મોરબી : મોરબી સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન આજે રાત્રે મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તેમજ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના...
તા.15 એપ્રિલને શનિવારે કોંગ્રેસના જિલ્લા પ્રભારી મોરબીમાં
સર્કિટ હાઉસ ખાતે આગામી 2024 લોકસભા ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે માર્ગદર્શન આપશે
મોરબી : મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ...
મોરબીમાં આવતીકાલે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિએ ભવ્ય રેલી યોજાશે
મોરબી : મોરબી જિલ્લા અનુસીચિત જાતિ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 14 એપ્રિલને...
મોરબી જિલ્લા ૧૬૫૭૪ બાળકોનું સંપુર્ણ રસીકરણ કરાયું
આરોગ્ય વિભાગે ૧૭૨૬૫૪ બાળકોની તબીબી તપાસ કરી ૧૭૦ થી વધુ બાળકોને વિનામુલ્યે અદ્યતન સારવાર અપાવી
મોરબી : આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે, સરકાર...
અદભુત ! 152 વર્ષના સંત આનંદમુનીજી મહારાજની મોરબી રામધન આશ્રમમાં પધરામણી
મોરબી : 152 વર્ષની ઉંમરના રાજસ્થાનના સંત આનંદમુનીજી મહારાજે મોરબીના રામધન આશ્રમ ખાતે પધરામણી કરી હતી આ તકે રામધન આશ્રમ દ્વારા મહારાજશ્રીની ભવ્ય આગતા...