પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા અંગે મોરબીમાં બેઠક યોજાઈ
નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરે ૧૨ જેટલી ઇમરજન્સી સેવાઓના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી
મોરબી : મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં...
મોરબીમાં ઇકો કાર વેચવાને નામે કૌટુંબિક ભાઈએ ભાઈનું કરી નાખ્યું
યુવાને ત્રણ લાખમાં ઇકો વેચાતી રાખ્યા બાદ ઇકો માલિકે દોઢ લાખ રોકડા લઈ ઇકો બીજાને વેચી મારી
મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુવાન સાથે...
સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે
મોરબી : સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ 2022-23માં ઉત્તિર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ વિશિષ્ટ સિધ્ધ પ્રાપ્ત કરનારનું સન્માન...
મોરબી : પરિણીતાને લગ્ન માટે દબાણ કરનાર યુવક સામે ફરિયાદ
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાન્તિનગર વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા એ લગ્ન માટે દબાણ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
ગઈકાલે તા....
મોરબીના લખધીરપુર રોડ પર મસમોટા ખાડાઓના લીધે માલહાનિ અને જાનહાનિનું જોખમ
મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર ખાડાઓના લીધે માલ પરિવહનમાં હાલાકી પડી રહી છે. લખધીરપુર રોડ અવારનવાર કન્ટેનર પલ્ટી ખાઈ જવાના બનાવો બનતા રહે...
અંતે વિશ્વ વિખ્યાત ભવનાથના મહાશિવરાત્રીના મેળાને મંજૂરી મળી
સમસ્ત સાધુ સમાજ અને જૂનાગઢવાસીઓની માંગણીને ધ્યાને લઇ કલેક્ટરે કરી જાહેરાત
મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિઓની રચના, અત્યાર સુધીમાં આ વખતે સૌથી વધુ ભવ્ય...
મોરબીમાં ટ્રેન હડફેટે આઠેક ગાયોના મોત, 2ને ઇજા પહોંચતા ગૌશાળા ખસેડાઇ
પીપળીયા ચાર રસ્તા ઉપરની ઘટના : સેવાભાવી યુવાનોએ મૃતક ગાયોની અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ હાથ ધરી
મોરબી : મોરબીમાં પીપળીયા ચાર રસ્તા ઉપર દશેક ગાયોને...
મોરબી : કરૂણા અભિયાન અંતર્ગત અબોલ પશુ-પક્ષી રક્ષણ માટે કલકેટરના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ
પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે
મોરબી : સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે...
મોરબીમાં 20મીએ સહકાર ભારતી સ્થાપના દિનની ઉજવણી
મોરબી: સહકાર ભારતી મોરબી શાખા દ્વારા આ આગામી તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સહકાર ભારતી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે.
સહકાર ભારતીના પ્રમુખ...
ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરાયાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો
મોરબી : રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા...