મોરબી શહેર યુવા ભાજપ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે બ્લડની બોટલો એકત્ર કરાઈ
મોરબી : મોરબી શહેર યુવા ભાજપ મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...
મોરબી જિલ્લામાં પાંચ અધિકારીઓ સહિત 35 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત
ફરી વખત કોરોનાના પગપેસરાથી પોલીસ બેડામાં ફફડાટ
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી ઇનિંગમાં હવે સરકારી બાબુઓ બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે...
‘નેતાજી’નું રહસ્યમય મૃત્યુ : દેશના ઈતિહાસમાં અનુત્તર રહેલો સૌથી અઘરો પ્રશ્ન
23 જાન્યુઆરી : સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ...
મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી
યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા રાષ્ટ્ર પુરુષ પુસ્તક મોરબી જિલ્લાની 600 શાળામાં અર્પણ કર્યા
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતીથી...
મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની વરણી કરાઈ
મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી.મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ તરીકે મહેશભાઈ...
મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન લેવાય : ચિ. જીતેન્દ્ર અને ચિ.પૂનમે પ્રભુતામાં પગલાં પાડ્યા
પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને જ ઘડિયા લગ્ન લેવાયા
મોરબી : સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ...
દેશમાં ‘ભ્રષ્ટાચાર’ની હાર્ડ ટ્રીટમેન્ટ અત્યંત આવશ્યક : જયસુખભાઇ પટેલ
દેશને ઉધઈની જેમ કોરી ખાતાં 'ભ્રષ્ટાચાર'ને રોકવા 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં સચોટ ઉપાય આપતા ઉદ્યોગપતિ
આકરા નિયમો, કડક પગલાં, પરિણામલક્ષી અભિગમ અને તત્કાળ નિર્ણય...
મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા કોરોના સંક્રમિત
પરિવારજનો સંક્રમિત થયા બાદ નિલેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા : હાલ તેમની તબિયત સારી હોય હોમ આઇસોલેટ
મોરબી : મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના...
FOR SELL : વિરપરમાં 4BHK બંગલો ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક આઇટમો સાથે વેચવાનો છે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિરપરમાં 4BHK લકઝરીયસ બંગલો વેચવાનો છે. આ બંગલો શ્રી હરીપાર્ક સોસાયટી, ચંપાપુરી તીર્થ મંદિર પાછળ આવેલો છે. 1926 ફૂટ...
મોરબી-વાંકાનેરમાં મુખ્ય માર્ગો બન્યા સુમસામ : રાત્રી કરફ્યુનો અમલ શરૂ
મુખ્યમાર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : રાત્રે 10 પછી કામ સિવાય નિકળનાર સામે કાર્યવાહી
મોરબી : મોરબી અને વાંકાનેરમાં આજથી રાત્રી કરફ્યુનો અમલ શરૂ થઈ...