મોરબીમાં સતવારા સમાજની વાડીમાં રામામંડળ રમાશે
મોરબી : આજરોજ તારીખ 10 નવેમ્બર ને શુક્રવારે રાત્રે 9 કલાકે મોરબીના પંચાસર રોડ પર માધાપર પ્રાથમિક શાળા સામે આવેલી સતવારા સમાજની વાડીમાં રામામંડળ...
મોરબીના ચાચાપર ગામે ટેમ્પો પલટી મારી ઓટલા ઉપર ચડી ગયો, વૃદ્ધ ઘાયલ
મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામે ટેમ્પો ચાલકે ફૂલ સ્પીડમાં ટેમ્પો ચલાવી અચાનક વળાંક વળતા આ ટેમ્પો ઘર પાસે ઓટલા ઉપર બેઠેલા વૃદ્ધ ઉપર...
મોરબીના લાતીપ્લોટમાં આધેડ દારૂની બે અડધી ભરેલી બાટલીઓ સાથે પકડાયા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના લાતીપ્લોટ શેરી નંબર ૧૨ના ખૂણા પાસેથી સંજયભાઈ મનસુખલાલ છનીયારા ઉ.૫૫ નામના આધેડને બ્લેન્ડર્સ પ્રાઈડ બોટલ આશરે...
મોરબીમાં વાહન ચેકિંગ ઝુંબેશમાં 7 દારૂડિયા ઝડપાયા : 89 વાહનોને રૂ.20 હજારથી વધુનો દંડ
મોરબી : એસ.પી.ની સુચનાને પગલે મોરબીમાં પોલીસે વાહન ચોરી અને અકસ્માતોના બનાવ અટકાવવા માટે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી.હતી.જેમાં દારૂ પીને વાહન ચલાવતા 7...
મોરબીની ગોસ્વામી અવની રાજ્ય કક્ષાની ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા
સ્પોર્ટ્સ, યુથ એન્ડ ક્લચર એક્ટિવિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
મોરબી : મોરબી જિલ્લાની નવયુગ શૈક્ષણિક સંકુલમાં અલગ-અલગ પ્રવૃતિઓ ચાલી રહી છે. અને આ...
આજે કેવડા ત્રીજ : જાણો.. વ્રતનું પૌરાણિક મહાત્મ્ય અને તેની કથા
દેવી પાર્વતીએ મહાદેવને પતિના રૂપમાં પામવા આ વ્રત કર્યું હોવાની માન્યતા
વ્રતમાં પાણી પીધા વિના નકરડો ઉપવાસ કરી કેવડાની પૂજા કરાય છે
કુંવારી કન્યાઓ મનોવાંછિત પતિ...
જેતપરના સરપંચ મોરબી ખરીદી કરવા આવ્યાને તસ્કરો ધોળા દહાડે હાથફેરો કરી ગયા
તસ્કરો ૮૦ હજાર રોકડા અને બે તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા
મોરબી : મોરબીના જેતપર ગામે સરપંચના મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું તરકરો તેમના મકાનમાંથી...
મોરબીના ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં રાસ-ગરબા સાથે શસ્ત્ર પૂજન કરાયું
મોરબી : શહેરભરમાં ગઈકાલે દશેરાના પર્વે અનેક જગ્યાએ રાસ-ગરબા, શસ્ત્ર પૂજન અને રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા જે અન્વયે રવાપર કેનાલ રોડ ઉપર આવેલ...
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને 8.25 લાખ હેન્ડગ્લોઝ અપાશે
ચૂંટણીમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર તકેદારીના પગલાં લેશે
કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા 559 મતદાન બુથો ઉપર આરોગ્ય વિભાગના 1079 કર્મીઓ તૈનાત...
મોરબીમાં બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ
મોરબી : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજના નવયુવાનો દ્વારા મોરબીમાં...