મેટ્રો સિટીમાં KGF-2નું એડવાન્સ બુકિંગ, રિલીઝ પહેલા કરોડો રૂપિયાનું કલેક્શન
ફિલ્મ આગામી 14 એપ્રિલથી સિનેમાઘરોમાં મચાવશે ધમાલ
ફિલ્મ 'KGF Chapter 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આગામી થોડા દિવસોમાં સિનેમાઘરોમાં ધમાલ...
મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા કાલે રવિવારે રામનવમી નિમિત્તે બાઈક રેલી
મોરબી : આવતીકાલે રામનવમી નિમિતે મહેન્દ્રનગર ગ્રામજનો તથા વિશ્વ હિન્દૂ પરિસદ દ્વારા ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ હિન્દૂ એકતા માટે બાઈક રેલી...
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર
http://Gujcet.gseb.org પરથી કરી શકાશે ડાઉનલોડ
મોરબી : ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) ગુજરાતની કોલેજો દ્વારા રજૂ કરાતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે...
મોરબીમાં ધો.-10ની પરીક્ષામાં કુલ 367 પરીક્ષાર્થીઓ ગેરહાજર
કુલ 12348 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી
મોરબી : મોરબીમાં ધોરણ - 10ની પરીક્ષામાં કુલ 12715 પરીક્ષાર્થીઓમાંથી 12348 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 367 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા...
જમીન છે તો જ ઝાડ છે તેમ સત્સંગ છે તો જ વિવેક છે :...
મોરબીમાં આયોજિત રામકથાનો આજે બીજો દિવસ : રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
મોરબી : મોરબીના ભરતનગર (બેલા) નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા...
દિલ્હીમાં નીતિનભાઈ ગડકરીની શુભેચ્છા મુલાકાત લેતા જયસુખભાઇ પટેલ
ઇ-વ્હીકલ્સ, જમીન સંપાદન તેમજ રણ સરોવર ઉપર ચર્ચા-વિચારણા કરાઈ
મોરબી : મોરબી પાટીદારરત્ન જયસુખભાઇ પટેલ અને સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાએ દિલ્હી ખાતે નીતિનભાઈ ગડકરી સાથે શુભેચ્છા...
આમા એન્જીન જ ચોંટી જાય ને ! મોરબીમાં ડુપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇ
લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં નામાંકિત કંપનીના નામના ઓઇલ બનાવતા હોવાનો ઘટસ્ફોટ : ઓઇલનો જથ્થો, રોમટીરીયલ તથા સાધન સામગ્રી મળી કુલ રૂ. ૨૫,૫૦,૯૯૫ નો મુદામાલ...
મોરબી માટે સરકારી મેડિકલ કોલેજ રદ્દ : હવે ખાનગી મેડિકલ કોલેજ બનશે
ગીબશન મિડલ સ્કૂલમાં આગામી વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવનાર હતી પરંતુ છેલ્લી ઘડીએ રદ્દ ; હવે કોઈ ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજ સોપાશે
મોરબી :...
લક્ષ્મીનગરમાં શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિતે કાલે રવિવારે સંતવાણી
મોરબી : મોરબીના લક્ષ્મીનગરમાં સ્વજનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે આવતીકાલે શ્રદ્ધાંજલી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના શાસ્ત્રી નરભેરામભાઈ વ્યાસની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે વ્યાસ...
ભરતનગર અને બેલા ગામથી ખોખરા હનુમાન રામકથામાં જવા માટે બસ સેવા શરૂ
મોરબી : ગુજરાતની સૌથી ઉંચી હનુમાનની મૂર્તિના અનાવરણ પ્રસંગે ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા યોજાઇ છે.જેમાં ભરતનગર અને બેલા ગામેથી કથા શ્રવણ કરવા આવનાર...