મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા કાલે રવિવારે રામનવમી નિમિત્તે બાઈક રેલી

- text


મોરબી : આવતીકાલે રામનવમી નિમિતે મહેન્દ્રનગર ગ્રામજનો તથા વિશ્વ હિન્દૂ પરિસદ દ્વારા ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ હિન્દૂ એકતા માટે બાઈક રેલી પણ યોજાશે.

મહેન્દ્રનગર ગ્રામજનો તથા વિશ્વ હિન્દૂ પરિસદ દ્વારા રામનવમી નિમિતે આવતીકાલ તા.10ને રવિવારના રોજ સવારે 8 કલાકે મહેન્દ્રનગર ગામે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને હિન્દૂ એકતા માટે બાઈક રેલીનું પણ આયોજન કરેલ છે. બાઈક રેલીનો સવારે 7 વાગ્યે રાખવામાં આવેલ છે.

- text

- text