જયંતિ ભાનુશાળીની હત્યા મામલે મહિલા સહિત છ વિરુદ્ધ ફરિયાદ

જયંતીભાઈના ભત્રીજાએ છબીલ પટેલ, મનીષા ગૌસ્વામી સહિત છ વિરુદ્ધ નોંધાવ્યો ગુન્હો મોરબી : કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી હત્યા...

મોરબી જિલ્લાની 2790 ગંગા સ્વરૂપ બહેનોને સહાયની રકમ પોસ્ટમેન તેમના ઘરે પહોંચાડશે

મોરબી : હાલના સમયમાં કોરોનાને પગલે લોકડાઉનની સ્થિતી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ રૂપે રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક...

4 જૂન (કોરોના) : મોરબી જિલ્લામાં 724ના ટેસ્ટમાંથી 3 પોઝિટિવ, આજે 12 સાજા થયા

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6471 કેસમાંથી 6078 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ...

મોરબીના અમરેલી મુકામે આવતીકાલે ગુરુવારે સંતવાણી

મોરબી : મોરબી તાલુકાના અમરેલી મુકામે આવતીકાલે તા.9/6/2022ને ગુરૂવારના રોજ રાત્રે નબુબેન કરશનભાઈ ચારોલાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનીક વિપુલ...

ઘુંટુ આરોગ્ય કેન્દ્ર દ્વારા તમાકુ નિષેધ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને રેલી યોજાઇ

મોરબી : ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને તમાકુના વિવિધ સ્વરૂપનો ઉપયોગ કરવાના કારણે થતા...

મોરબીમાં તા.12 એપ્રિલે રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબીના ખોખરા હનુમાન રોડ, બેલા રંગપર નજીક આવેલ અલાઈવ ગ્રેનિટો ખાતે આગામી તા.12ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન...

181 અભયમ ટીમે મોરબીમાં ભૂલી પડેલ ભોપાલની બે મહિલાઓનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો

મોરબી : ભોપાલથી આવેલ બે મહિલાઓ સરનામું કે અન્ય વિગત પાસે ના હોવાના કારણે ઢુંવા નેશનલ હાઇવે પર ભૂલા પડી ગયા હતા. આ બાબતની...

મોરબીમાંથી અધધધ…100 કરોડ રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું: બે કૌભાંડીઓ પકડાયા

કોઈપણ જાતના માલની હેરફેર કર્યા વિના માત્ર સરકારને ચુનો લગાવવાના ઉદ્દેશ સાથે ઓન પેપર જ ચાલતું હતું કૌભાંડ: મોરબીના કેટલાક કેમિકલ અને સીરામીક યુનિટો...

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ ગેઇટ વાળી ગલીમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે રોકડા રૂપિયા 12,740 સાથે ઝડપી લઈ...

મોરબીના શનાળા નજીક યુવાન ઉપર હીંચકારો હુમલો 

મોરબી : મોરબીના શનાળા નજીક મેલડી માતાજીના મંદિર પાસે ચાંચપર ગામના યુવાનની કારને આંતરી ચાર શખ્સોએ હીંચકારો હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...