મોરબી : શાળાનાં શુભારંભે વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ પાર્ટી અપાઈ
મોરબી : દરેક સ્કૂલમાં નવું સત્ર શરુ થતાની સાથે જ શાળા પ્રવેશોત્સવથી લઈને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે રફાળેશ્ચર ગામની પ્રાથમિક શાળાના...
મોરબી : આજથી ઉનાળું વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
શૈક્ષણિક વર્ષાભિનંદન : સ્કૂલોની ઈમારતો ઉપવન બની
મોરબી : આજથી નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થતા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ફરીથી ધમધમવા લાગી છે. ૩૫ દિવસનાં...
માળીયા મી. : શિક્ષણતંત્રની ભૂલનો ભોગ વિદ્યાર્થીને ન બનાવવા રજૂઆત
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી બ્રિજેશ મેરજાએ શિક્ષણ વિભાગને માળીયા કેન્દ્રના પરિણામ અટકાવવા બદલ રજૂઆત કરતા જણાવ્યું છે કે ધોરણ ૧૦નું માળીયા(મિ) કેન્દ્રનું પરિણામ શિક્ષણ...
વાંકાનેર : મિલમાં નોકરી કરતા પિતાના પુત્રએ મેળવ્યો A1 ગ્રેડ
વાંકાનેર કેન્દ્રમાં પ્રથમની સાથે જિલ્લામાં દ્વિત્ય સ્થાન મેળવ્યું
વાંકાનેર : ધો.12 સામાન્ય પ્રવાહનું જાહેર થયેલ પરીણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાને મિલમાં નોકરી કરતા સામાન્ય વર્ગના...
મોરબી : સામાન્યવર્ગનાં પુત્રએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એ1 ગ્રેડ મેળવ્યો
નવયુગ શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થી શિવને ધોરણ ૧૨માં એ1 ગ્રેડ
મોરબી : ધોરણ ૧૨ બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે મોરબી જિલ્લામાં એ1...
મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારનું આયોજન
મોરબી જિલ્લાનાં શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સેમિનારમાં ભાગ લેવા અનુરોધ
મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારનું આયોજન તા. ૧ અને ૨ જુનનાં...
મોરબી : ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ મોરબી જિલ્લાનું ૫૬.૨૨ ટકા પરિણામ
મોરબી જિલ્લામાંથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં a1 ગ્રેડ ૩ અને a2 ગ્રેડ ૮૬ વિદ્યાર્થીએ મેળવ્યો
મોરબી : આજ રોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત...
માસ કોપી થયાની આશંકાએ માળીયા (મિ.)નું SSCનું પરિણામ અટકાવતું બોર્ડ
321 વિદ્યાર્થીનું અટકવાયું પરિણામ : 84.58 ટકા પરિણામ આવતા બોર્ડ ને શંકા ગઈ હતી : CCTV ફૂટેજ જોયા બાદ લેવાશે નિર્ણય
મોરબી : માસ કોપી...
ટંકારા : તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં તૃતીય ક્રમાંક મેળવતી મેરજા મિરલ
ટંકારા : ધોરણ ૧૦ બોર્ડનાં પરિણામમાં ટંકારા તાલુકો હરહંમેશ બાજી મારતો હોય છે ત્યારે મોરબી જિલ્લામાં ત્રીજા અને ટંકારા તાલુકામાં પ્રથમ નંબર પર મેરજા...
મોરબી : શિશું મંદિરમાં સૌરાષ્ટ્ર ઝોનનાં નવનિયુક્ત શિક્ષકો માટે તાલીમ વર્ગ
વિદ્યા ભારતી સંકુલ સંલગ્ન શાળાનાં ૭૫ શિક્ષકોને અપાય છે તજજ્ઞો દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ પદ્ધતિનું પ્રશિક્ષણ
મોરબી : શિશું મંદિર ખાતે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ઝોનનાં...