મોરબીમાં પાતાળીયા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી

- text


મોરબી : મોરબીના અયોઘ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ પાતાળીયા હનુમાનજી મંદિરે આજે હનુમાન જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મારૂતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે બપોરે અને સાંજે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકોએ તેનો ધર્મલાભ લીધો હતો.

- text

- text