ટંકારા : ધુનડા (સજનપર) નિવાસી લવજીભાઈ રંગપરીયાનું અવસાન

- text


ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) નિવાસી લવજીભાઈ પરસોત્તમભાઈ રંગપરીયા (ઉં.વ. 105) તે ચતુરભાઈ લવજીભાઈ રંગપરીયા, થોભણભાઈ લવજીભાઈ રંગપરીયા અને ધનજીભાઈ લવજીભાઈ રંગપરીયાના પિતાનું તારીખ 17-10-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તારીખ 28-10-2023 ને શનિવારે ધુનડા (સજનપર), પ્લોટ વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.

- text

- text