- text
વાંકાનેર : વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ નિયુક્ત થયા બાદ તેઓએ રાજ્ય સભા સાંસદ તરીકે શપથવિધિમાં ભાગ લીધો હતો. ત્યારપછી તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત કરી તેઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા પણ કરી હતી.
- text
- text