મોરબી : શકત શનાળા નિવાસી ભુરુભા ઝાલાનું અવસાન

- text


મોરબી : શકત શનાળા નિવાસી ભુરુભા દેવુભા ઝાલા (ઉં.વ.84) તે દિલુભા ઝાલા, દશરથસિંહ ઝાલા, છત્રસિંહ ઝાલાના પિતા, નાથુભા દેવુભા ઝાલા, ગુમાનસિંહ દેવુભા ઝાલાના ભાઈ, મનહરસિંહ દિલુભા ઝાલા, શ્રીપાલસિંહ દિલુભા ઝાલા, ચિરાગસિંહ દશરથસિંહ ઝાલા, જયપાલસિંહ છત્રસિંહ ઝાલાના દાદાનું તારીખ 23-6-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-6-2023 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ઝાલા ક્ષત્રિય સમાજની વાડી. શકત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તર ક્રિયા તારીખ 1-7-2023 ને શનિવારે રાખવામાં આવી છે.

- text

- text