મોરબીમાં આજે શનિવારે રાત્રે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીમાં ગજાનંદ સોસાયટીમાં આવેલા 502,તુલસી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં તા. 24 ને શનિવારે રાત્રે 9 કલાકે પીઠડ વાળા પીઠડાઈ ગૌ-સેવા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રામજીભાઈ ભવાનભાઈ બરાસરા, વિજયભાઈ રામજીભાઈ બરાસરાએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text