- text
https://twitter.com/Guj_LSA_DoT_MoC/status/1668894557386473472?t=_wAd_QjvX1uhQYRFQM2QDw&s=19
મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોબાઈલ ગ્રાહકો નેટવર્ક ખોરવાઇ જવાની સ્થિતિમાં કોઈપણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ દ્વારા જાહેર કરવામા આવ્યું છે.
- text
- text