કાલે દ્વારકાનું જગતમંદિરે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

- text


મોરબી : બિપોરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે વાવાઝોડું લેન્ડ ફોલ કરે તેવી સંભાવના વચ્ચે દ્વારકાધીશ જગત મંદિર બંધ રહેશે. ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

- text

- text