વિરપરડા નિવાસી કસ્તુરબેન ગામીનું અવસાન 

- text


મોરબી : મૂળ વિરપરડા હાલ હૈદરાબાદ નિવાસી કસ્તુરબેન કુંવરજીભાઈ ગામી તે સ્વ. કુંવરજીભાઈ કુબેરભાઈ ગામીના પત્ની, જીવરામભાઇ કુવરજીભાઈ ગામી તથા સ્વ. જીવરામભાઈ કુંવરજીભાઈ ગામી તથા ખીમજીભાઈ કુંવરજીભાઈ ગામી તથા નારાયણભાઈ કુંવરજીભાઈ ગામી અને વાલજીભાઈ કુંવરજીભાઈ ગામીના માતાનું તારીખ 30-12-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-1-2023 ને સોમવારે બપોરે 3 થી 5 કલાકે તેઓના નિવાસસ્થાન વિરપરડા ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 75679 14014, 99098 73872, 79847 80960.

- text

- text