મોરબી નિવાસી અણદીબેન બોપલિયાનું અવસાન

- text


મોરબી: મુ.ફગસિયા હાલ.મોરબી નિવાસી અણદીબેન શીવાભાઈ બોપલિયા (ઉ.વ.૮૮) તે બોપલિયા ધીરજલાલ શીવાભાઈ (મો.6354337824) તથા બોપલિયા મનસુખભાઇ શીવાભાઈ (મો.9909560711)ના માતાનું તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૨૮/૧૧/૨૦૨૨ ને સોમવારે તેઓના નિવાસસ્થાને ધર્મલાભ સોસાયટી, કંડલા બાયપાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text