ઉંચી માંડલ ગામે દશેરા નિમિત્તે રથયાત્રા નીકળી, રાવણનું દહન કરાયું

- text


 

મોરબી : ઊંચીમાંડલ ગામે આજે દશેરાના પાવન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે સમસ્ત ગામ દ્વારા રથ યાત્રા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉમંગ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો.

- text

- text