તા. 1લી ઓક્ટોબરે નવા દેવળીયા ખાતે નાટક અને કોમિક ભજવાશે

- text


હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે આગામી તારીખ 1 ઓક્ટોબરને શનિવારના રોજ રાત્રે 10 કલાકે ગોપાલ મંડળ દ્વારા નાટક આદ્યાશક્તિ હરપાલદે અને કોમિક જીવણ શેઠની જમાવટ ભજવવામાં આવશે તો દરેક ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા અનુરોધ કરાયો છે.

- text

- text