- text
હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે આગામી તારીખ 1 ઓક્ટોબરને શનિવારના રોજ રાત્રે 10 કલાકે ગોપાલ મંડળ દ્વારા નાટક આદ્યાશક્તિ હરપાલદે અને કોમિક જીવણ શેઠની જમાવટ ભજવવામાં આવશે તો દરેક ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા અનુરોધ કરાયો છે.
- text
- text