મોરબીમાં 25મીએ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : સદભાવના મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા આગામી તા.25ના રોજ 9:30 થી 1 વાગ્યા સુધી ત્રિલોકધામ મંદિર કુબેર નગર નવલખી રોડ,મોરબી ખાતે જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાશે.

જેમાં જનરલ મેડીસીન નિષ્ણાંત,સ્ત્રીરોગ અને પ્રસુતી નિષ્ણાંત,હાડકાના સર્જન,બાળકોના નિષ્ણાંત,દાંતના સર્જન,ફીઝીયોથેરાપીના નિષ્ણાંત દ્વારા નિદાન સારવાર કરવામાં આવશે. હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર તથા લેબોરેટરીની સુવિધા 24 કલાક ચાલુ રહેશે.વધુ માહિતી માટે મોં.8469851717, 9327588868 નો સંપર્ક કરવો.

- text

- text