પીપળીના રામાપીર મંદિરના લાભાર્થે વાવડીમાં બુધવારે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના પીપળી ગામે આવેલ રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે વાવડી ગામમાં 18મી તારીખે રામામંડળ રમાશે.

મોરબીના પીપળી ગામે આવેલ રામદેવજી મહારાજ મંદિરના લાભાર્થે આગામી તા.18ને બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે ખોડિયાર સોસાયટી,દશામાંના મંદિર સામે,વાવડી,મોરબી ખાતે જય નકળંગ ધણી રામમંડળનું રામામંડળ રમાશે.આયોજક કાસુન્દ્રા રમેશભાઈ,કાંતિભાઈએ જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે.

- text

- text