મોરબીમાં સિરામીક ફેકટરીમાં વીજ શોક લાગતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના રફાળેશ્ર્વર પાનેલી રોડ ઉપર આવેલ આર્કેટ માઇક્રોન કારખાનામાં ફીલ્ટર પ્રેસમાં કામ કરતા સંતોષકુમાર મહેતાને અકસ્માતે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text