‘એકતા એ જ લક્ષ્ય’ સંગઠન દ્વારા રવિવારે રામનવમી નિમિતે શોભાયાત્રા યોજાશે

- text


મોરબી : રામનવમી નિમિતે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા રામજન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

એકતા એજ લક્ષ્ય સંગઠન- મોરબી શાખા દ્વારા રામનવમી નિમિતે રામજન્મોત્સવ શોભાયાત્રા તા.10ને રવિવારના રોજ સાંજે 5 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી પ્રસ્થાન કરશે.આ શોભાયાત્રામાં જોડાવા લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

- text