- text
મોરબી : અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા ઈશરદાસ બારહટના 456માં નિર્વાણદિન નિમિતે પુષ્પવંદન અને હરિરસ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
મોરબીમાં ઈશરદાસ બારહટના 456માં નિર્વાણદિન નિમિતે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા દ્વારા પુષ્પવંદન અને હરિરસ પાઠનું આગામી તા.10ને રવિવારના રોજ બપોરે 3 થી 5 કલાકે ડો.કિશોરદાસ એલ.ગઢવી ‘ ઈશર ‘ ગાયત્રીનગર શેરી નં -7,વાવડી રોડ,મોરબી(948512844) ખાતે આયોજન કરવામાં આવ્યું છે
- text