મોરબી : નવલબેન રમણીકલાલ જોષીનું અવસાન

- text


મોરબી : મૂળ ધુળકોટ હાલ મોરબી નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ નવલબેન રમણીકલાલ જોષી (ઉ.વ. 70), તે નરેશભાઈ અને જ્યોત્સનાબેનના માતા તથા બિપીનભાઈ દેરાસરીના સાસુ તથા નીરવ, દર્શનના દાદીનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ના રોજ સાંજે 4 થી6 તેમના નિવાસ સ્થાન અંબિકા સોસાયટી, મોરબી ખાતે રાખેલ છે.

- text