ખાખરેચી : જયાબેન કાંતિલાલ પારજીયાનું અવસાન

- text


માળીયા (મી.) : ખાખરેચી નિવાસી કાંતિલાલ ગણેશભાઈ પારજીયાના ધર્મપત્ની જયાબેન કાંતિલાલ પારજીયા (ઉ.68), તે હિતેષભાઈ તથા ચેતનભાઈના માતાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ના રોજ 2.30થી 5.30 દરમિયાન નકલંક મંદિર ખાતે રાખેલ છે. (મો. 81404 46233)

- text