મોરબી : વાલજીભાઇ કલ્યાણજીભાઈ પાંચોટીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વાલજીભાઇ કલ્યાણજીભાઈ પાંચોટીયા(ઉ.વ.64)(ભૂતપૂર્વ પ્રિન્સીપાલ શ્રીમતિ જે.એ. પટેલ મહિલા કોલેજ) (પ્રમુખ,નાલંદા વિદ્યાલય,મોરબી),તે કમલાબેનના પતિ,કાનજીભાઈ,ગોવિંદભાઈના ભાઈ,નિયતીના દાદા,કાર્તિકના પિતાશ્રીનું તા.5ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને શુક્રવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે અમારા નિવાસ સ્થાન 9-અવનિ પાર્ક,સોસાયટી,કેનાલ રોડ,મોરબી ખાતે રાખેલ છે.કાર્તિકભાઇ મો.9687620224,કાનજીભાઇ મો.9724859172,ગોવિંદભાઈ મો. 8866297110,ડો.પ્રકૃતિ કૃણાલ પટેલ મો.9913221521,રમેશભાઈ મો.9879873722,પ્રાણજીવનભાઇ મો.7490006036,ગિરીશભાઇ ફુલતરીયા મો.9879376355 લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text