નેકનામમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા દયાબેન અમરશીભાઇ પરમાર નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે વહેલી સવારમાં ગળેફાંસો ખાઈ લેતા મૃતદેહને પડધરી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે પરિણીતાને મૃત જાહેર કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગેના આ બનાવમાં તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text