થોરાળા ગામમાં ભાઈબીજે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક ભજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામમાં ઉમિયા ગરબી મંડળ દ્વારા ભાઈબીજે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક ભજવાશે.

મોરબી તાલુકાના થોરાળા ગામે આગામી તા. 6/11/2021ને શનિવાર ભાઈબીજના પવિત્ર દિવસે ઉમિયા ગરબી મંડળ દ્વારા રાધેક્રિષ્ના ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબોના બેલી અને સાથોસાથ પેટ પકડીને હસાવતું કોમિક ભજવવામાં આવશે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text