11મીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા

- text


મોરબી : શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે બધા રાજ્યો અને કેન્દ્રસાશીત પ્રદેશોમાં જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા આગામી ૧૧.૦૮.૨૦૨૧ ના રોજ લેવામાં આવશે.

મોરબી જિલ્લામાં પરીક્ષા માટે ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના પુત્ર/પુત્રીનું એડમીટ કાર્ડ ૧૧.૦૮.૨૦૨૧ પહેલા ડાઉનલોડ કરી એડમીટ કાર્ડમાં આપેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા સમયે એડમીટ કાર્ડમાં આપેલ પરીક્ષા સ્થળ પર સાથે લઈ જવું ફરજિયાત છે. એડમીટ કાર્ડમાં આપેલા તમામ કોવીડ પ્રોટોકોલ વિદ્યાર્થી એમજ વાલીઓએ અનુસરવા કોઠારીયા જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલની યાદીમાં જણાવાયું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text