કેરાળી : જેસંગભાઈ અરજણભાઇ હુંબલનું અવસાન

- text


મોરબી : કેરાળી નિવાસી જેસંગભાઈ અરજણભાઇ હુંબલ, તે રાજીબેનના પતિ તથા હરજીવનભાઈ (96388 44622) અને પ્રકાશભાઈ (99787 96137)ના પિતા, રાણાભાઈ (આહીર સમાજ, જોડીયા તાલુકા, પ્રમુખ, 99798 51651)ના નાના ભાઈ, તેમજ લતાબેન અને મનીષાબેનના સસરા તથા મનસ્વી, દ્રષ્ટિ અને શિવાનીના દાદાનું તા.25 ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકાશે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text