વાંકાનેરની દોશી કોલેજ દ્વારા વૃક્ષારોપણ

- text


વાંકાનેર : વાંકાનેરમાં દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મુકામે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વાંકાનેરમાં દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NCC ઑફિસર લેફ્ટિનેન્ટ ડૉ. વાય. એ. ચાવડા અને NCC કેડેટ દ્વારા લોખંડના પિંજરા સાથે 18 વૃક્ષો કૉલેજના પટાંગણમાં અને કોલેજની આજુબાજુના વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા. તેમજ આ વાવેલા તમામ વૃક્ષોને NCC કેડેટ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ઉપરાંત, NCC ઑફિસર અને NCC કેડેટ દ્વારા વાંકાનેર તાલુકાના રહેવાસીઓને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવા અપીલ કરવામાં આવેલ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text